મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ મોરારજી ભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 'હિંદ સ્વરાજ' પુસ્તકના લેખક ___ છે. સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ સરદાર પટેલ ગાંધીજી ઉમાશંકર સરોજીની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી કૃષ્ણાશંકર માસ્તર શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમ (સાબરમતી આશ્રમ)નું નિર્માણ કયારે કરવામાં આવ્યું ? 1919 1917 1915 1922 1919 1917 1915 1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના રહસ્યમંત્રી તરીકે વર્ષો સુધી તેમની સાથે નીચેનામાંથી કોણ રહ્યું હતું ? સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી સરદાર વલ્લભભાઈ પટેલ ગણેશ વાસુદેવ માવળંકર મહાદેવભાઈ દેસાઈ અંબભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નરેગાનું નામ બદલી 'મનરેગા' કોની યાદમાં કરવામાં આવ્યું ? રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ રાજીવ ગાંધી ગાંધીજી વિનોબા ભાવે જવાહરલાલ નહેરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP