મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

ઈન્દુલાલ યાજ્ઞિક
મોરારજી ભાઈ દેસાઈ
મહાત્મા ગાંધી
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો.

સ્વસ્થ-આરોગ્યમય જીવન
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશેના મારા વિચારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ?

બિહાર
પંજાબ
ઓરિસ્સા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ?

મહાત્મા મંદિર
કિર્તી મંદિર
મોહન મંદિર
ગાંધી નિવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીના અંતેવાસીઓમાં એક, 'નવજીવન' તેમજ 'યંગ ઈન્ડીયા' પત્રો સાથે સંકળાયેલ લેખક શ્રી હિંમતલાલ રામચંદ્ર દવે સંન્યાસ લીધા પછી કયા નામે ઓળખાયા ?

આપેલ પૈકી એક પણ નહીં
સ્વામી આનંદ
સ્વામી નિર્ગુણાનંદજી
સ્વામી હેન્ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP