ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વખત વીત્યા બાદ પરિસ્થિતિમાં ફેરફાર કરવો અશક્ય હોય છે. - આ અર્થ આપતી કહેવત જણાવો. પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ પાકા ઘડે કાંઠા ન ચડે સબ કા માલીક એક દુનિયાનો છેડો ઘર ના બોલ્યામાં નવ ગુણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે ? લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ લાભશંકર ઠાકર મણિલાલ હ. પટેલ રાજેન્દ્ર પટેલ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કુંવરબાઈનું મામેરું' આખ્યાન કૃતિ કયા કવિની છે ? કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા કવિ પ્રેમાનંદ ન્હાનાલાલ કવિ દલપતરામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શ્રી ક.મા.મુનશી લિખિત 'કાકાની શશી' એ કઈ કૃતિ છે ? નવલકથા નાટક નવલિકા કાવ્યસંગ્રહ નવલકથા નાટક નવલિકા કાવ્યસંગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. પરિશિષ્ટ પર્વ દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ પરિશિષ્ટ પર્વ દયાશ્રય વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું જોડકું સાચું છે ? વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા વલયની અવકાશી સફર - આત્મકથા બાનો વાડો - નાટક એક જ લક્ષ્ય - જીવનચરિત્ર આવ, ભાણા આવ ! - હાસ્યકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP