જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ?

કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ
નફાનો આધાર અને પારદર્શિતા
કર્મચારીઓનું વર્તન
કાયદાકીય જોગવાઈઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ભારતમાં સામાન્ય રીતે જાહેર ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ખેતી
માળખાગત સવલતો
અસંગઠિત ક્ષેત્ર
ઉદ્યોગ ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

દલિપ રાજા
કાલિદાસ
કૌટિલ્ય
કે. બી. સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ?

ફેડરિક ટેલરે
પીટર ડકરે
પ્રો.ઉર્વીકે
આર્ગરિશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના સંદર્ભમાં સંગઠનના સિદ્ધાંતો પૈકીના આદેશની એકતા માટે નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?

કોઈપણ કર્મચારી એકથી વધુ વરિષ્ઠ અધિકારી પાસેથી આદેશો મળવા જોઈએ નહી.
દરેક અધિકારી/વ્યકિત નીચે ફકત એક જ વ્યકિત
દરેક વ્યકિત માટે એક આદેશ
દરેક વ્યકિત માટે એક બોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP