ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

જહાંદરશાહ
મુહમ્મદ શાહ
બહાદુરશાહ-પ્રથમ
ફર્રુખશિયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

ડેલહાઉસી
કેનીંગ
જનરલ ડાયર
બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP