સામાન્ય જ્ઞાન (GK)
સોમનાથ મંદિરમાં 'મેઘઘ્વનિ' નામ નો મંડપ કયા શાસકે બનાવડાવ્યો હતો ?

કુમારપાળ
ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના કયા વડાપ્રધાન લેખક / કવિ નથી ?

અટલ બિહારી વાજપેયી
પંડિત જવાહરલાલ નેહરુ
વી.પી.સિંગ
દેવગૌડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઇ લિપિમાં છે ?

ખરોષ્ઢિ
હજુ લીપી ઓળખાઇ નથી
ઇરાની
બ્રાહમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP