સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ગીતગોવિંદ - જયદેવ કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ? 35 40 30 25 35 40 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વસ્તુપાલ કયા નામે ખ્યાતિ પામ્યા હતા ?૧. કવિ કુંજર૨. સરસ્વતીકંઠાભરણ૩. સારસ્વત માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૩ માત્ર ૧,૨ ૧,૨,૩ માત્ર ૨,૩ માત્ર ૧,૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત કાયદેસર રીતે કયા પ્રકારની ગણાય ? અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય ઔપચારીક ગણાય માન્ય ગણાય અમાન્ય ગણાય અંશત: માન્ય ગણાય ઔપચારીક ગણાય માન્ય ગણાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચુંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબીનેટ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબીનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો કયાં કર્યો હતો ? શ્રી હરીકોટા ચાંદીપુર યુમ્બા પોખરણ શ્રી હરીકોટા ચાંદીપુર યુમ્બા પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP