સામાન્ય જ્ઞાન (GK)
નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ?

પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ
કથારત્નસાગર - કથાસંગ્રહ
નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે સોલંકી કાળના કુંડ જોવા મળે છે ?
૧. મોઢેરા
૨. લોટેશ્વર
૩. થાન

માત્ર ૧,૨
માત્ર ૧
માત્ર ૨,૩
૧,૨,૩

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા ?

કામદેવ
વિશ્વકર્મા
કાર્તિકેય
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જ્યારે કોંગ્રેસના નેતાઓએ મોન્ટેગ્યુ - ચેમ્સફોર્ડ સુધારાની ટીકા કરી ત્યારે ઘણા મવાળવાદીઓએ ___ ની રચના કરવા કોંગ્રેસ પક્ષ છોડી દીધો.

ઇન્ડિયન લિબરલ ફેડરેશન
ઈન્ડિપેન્ડ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા
સ્વરાજ પક્ષ
ઇન્ડિયન ફ્રીડમ પાર્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
છત્રીસ બોલમાં સદી કરીને નવો વિક્રમ કોણે રચ્યો ?

કોરી એન્ડરસન
સચીન તેંડુલકર
શેન વોર્ન
સંગાકારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP