સામાન્ય જ્ઞાન (GK) નરચંદ્રસૂરિ એ નીચેનામાંથી કયા ગ્રંથની રચના કરી છે ? કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ કથારત્નસાગર - કથાસંગ્રહ આપેલ તમામ પ્રાકૃતપ્રબોધ - પ્રાકૃત વ્યાકરણ નારચંદ્ર જ્યોતિ:સાર - જ્યોતિષને લખતો ગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) સને 2009માં રાષ્ટ્રીય જ્ઞાન પંચની રચના નીચેના પૈકી કયા મહાનુભાવના અધ્યક્ષપણા નીચે કરવામાં આવી હતી ? શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી શ્રી અર્જુનસિંહ શ્રી સામ પિત્રોડા શ્રી કપિલ સિબ્બલ ડૉ. નંદન નીલેકણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ઇન્ડીયન પીનલ કોડની કઇ કલમ હેઠળ ન્યાયાધીશ ફાંસીનો હુકમ કરીને આરોપીનું મોત નીપજાવવા બદલ ગુનેગાર બનતો નથી ? 77 81 74 86 77 81 74 86 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવેલ 'આનંદ મઠ' નવલકથામાં કોના વિદ્રોહને વર્ણવવામાં આવેલ છે ? રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ રંગપુર - દીનાપુર વિદ્રોહ સંન્યાસી વિદ્રોહ વિષ્ણુપુર અને બિહમ વિદ્રોહ ભીલ વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખારાઘોડા શું છે ? સ્થળનું નામ છે મીઠાની જાત છે ઘોડાની જાત છે આમાનું કોઇ નથી સ્થળનું નામ છે મીઠાની જાત છે ઘોડાની જાત છે આમાનું કોઇ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત-ચીન યુદ્ધ -1962 સમયે ભારતના સંરક્ષણ મંત્રી કોણ હતા ? બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ બી.એમ. કૌલ વી.કે. ક્રિષ્ના કૈલાસનાથ કાત્જુ સ્વરણસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP