ભારતનો ઈતિહાસ (History of India) સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીનું વડુમથક ક્યા આવેલું છે ? પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ પુણે ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વેદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ? બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય ચરક અને સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ડેલહાઉસી જનરલ ડાયર કેનીંગ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ? દિલ્હી, મુંબઈ, ચેન્નઈ કોલકાતા, દિલ્હી, મુંબઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નઈ, કોલકાતા દિલ્હી, મુંબઈ, ચેન્નઈ કોલકાતા, દિલ્હી, મુંબઈ ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી મુંબઈ, ચેન્નઈ, કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ આપેલ પૈકી એક પણ નહીં સંગીત રત્નાકર સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP