ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં જણાવાયેલ છે ? અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 અનચ્છેદ – 14 અનચ્છેદ – 16 અનચ્છેદ – 12 અનચ્છેદ – 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે ? લોકસભાના સિનિયર સભ્ય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સિનિયર સભ્ય વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના અનુચ્છેદ -51(1)માં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કઈ નથી ? બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની બંધારણને વફાદાર રહેવાની બિનસાંપ્રદાયિકતા જાળવવાની સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની જાહેર મિલકતનું રક્ષણ કરવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1980 1975 1966 1972 1980 1975 1966 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે વ્યકિતની ધરપકડ કરાય ત્યારે તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. તેને 24 કલાકમાં મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ આપેલ તમામ કારણો જરૂરી છે તેને પસંદગીના ધારાશાસ્ત્રી રજૂઆતનો અધિકાર તેની ધરપકડનાં કારણોની જાણ કર્યા સિવાય કસ્ટડીમાં રાખી ન શકાય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP