ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઇચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કહ્યા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલકૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધીજી મહાદેવ ગોવિંદ રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્ઢ કરે એવી ___ વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરીને તેને અપનાવવાની જોગવાઈ છે. ન્યાયપૂર્ણ પદ્ધતિ સમાનતા સ્વતંત્રતા બંધુતા ન્યાયપૂર્ણ પદ્ધતિ સમાનતા સ્વતંત્રતા બંધુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે ભારતના રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિ બંને હોદ્દા ખાલી હોય ત્યારે તેના કાર્યો કોણ કરે છે ? લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ગૃહપ્રધાન લોકસભાના અધ્યક્ષ ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બંનેના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બંનેના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 79 76 77 80 79 76 77 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય નાગરિકને મત આપવાનો અધિકાર બંધારણ હેઠળ... રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. રાજકીય અધિકાર છે. દીવાની અધિકાર છે. મૂળભૂત અધિકાર છે. મૂળભૂત ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP