ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની જોગવાઈ અનુસાર નીચેના પૈકી કઈ બાબત શકય નથી ?

દિલ્હી સિવાયના સ્થળે સુપ્રીમ કોર્ટની બેંચ
ચૂંટાયેલી રાજ્ય સરકારને બરતરફ કરવી
30 વર્ષના વ્યક્તિની રાજ્યપાલ તરીકે નિમણૂંક
રાષ્ટ્રપતિ સૂચવે તે રીતે રાજયના હિસાબ રાખવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
“બંધારણીય રીતે પ્રધાન તેમના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે." આ વિધાન ક્યા પંચ દ્વારા કરવામાં આવ્યું છે ?

કોઠારી પંચ
નાણાંવટી પંચ
જસ્ટીસ ભગવતી પંચ
ચાગલા પંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?

તારાબેન પટેલ
એ. આર. દેસાઈ
એ. એમ. શાહ
આઈ. પી. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP