ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ -19 થી 22
અનુચ્છેદ -23 થી 24
અનુચ્છેદ -14 થી 18
અનુચ્છેદ -25 થી 28

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ?

જસ્ટિસ એસ. ગોવાદાર્ડ
જસ્ટિસ એમ. હિદાયતુલ્લા
જસ્ટીસ કે. કાનન
જસ્ટિસ સી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની લોકસભાના સભ્ય પી.એ. સંગમા કેટલામી લોકસભામાં સ્પીકર તરીકે નિમણૂક પામ્યા હતા ?

11મી લોકસભા
9મી લોકસભા
14મી લોકસભા
12મી લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP