બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

થીઓફેસ્ટસ
લિનિયસ
વ્હીટેકર
આઈકલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઉત્સેચક માટે અસત્ય વિધાન કયું ?

ઈલેક્ટ્રોલાઈટ તરીકે વર્તે છે.
શરીરમાં થતી વિવિધ ક્રિયાનું નિયમન કરે છે.
ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે.
કોષમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયા માટે ઉપયોગી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ગોલ્ગીકાય ક્યાં દ્રવ્યોનું સંશ્લેષણ સ્થાન છે ?

ગ્લાયકોલ
ગ્લાયકોલિપિડ
આપેલ તમામ
ગ્લાયકોપ્રોટીન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
CZA ના નિરીક્ષણ હેઠળ કોણ કાર્ય કરે છે ?

વનસ્પતિ સંગ્રહાલય
મ્યુઝિયમ
પ્રાણીઉદ્યાન
વનસ્પતિ ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કાચવત્ કાસ્થિના બંધારણમાં રહેલું ખનીજ તત્ત્વ કયું છે ?

સલ્ફર
સોડિયમ
ફોસ્ફરસ
ઝીંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP