ભારતનું બંધારણ (Constitution Of India)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ?

ક.મા. મુનશી
લાલબહાદુર શાસ્ત્રી
જવાહરલાલ નેહરુ
બી.આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ?

જન્મથી કે વારસાથી
કાયદા દ્વારા દેશીકરણથી
નોંધણીથી કે લગ્નથી
આપેલ તમામથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ?

લોકસભા અને રાજ્યસભાના સભ્યો
નાગરિકો
રાષ્ટ્રપતિ
સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP