ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.“ આ વિધાન કોનું છે ? ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ક.મા. મુનશી લાલબહાદુર શાસ્ત્રી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં કઈ રીતે નાગરિકતા પ્રાપ્ત કરી શકાય ? જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી જન્મથી કે વારસાથી કાયદા દ્વારા દેશીકરણથી નોંધણીથી કે લગ્નથી આપેલ તમામથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ ચુંટે છે ? લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો લોકસભા અને રાજ્યસભાના સભ્યો નાગરિકો રાષ્ટ્રપતિ સંસદ અને રાજ્યોની વિધાનસભાના સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) J.V.P. સમિતિની રચના ક્યારે કરવામાં આવી ? ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1956 ઈ.સ. 1960 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1971 વર્ષ 1976 વર્ષ 1969 વર્ષ 1978 વર્ષ 1971 વર્ષ 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાજ્યપાલશ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં કેટલી હોય છે ? છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ સાત વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP