ભારતનું બંધારણ (Constitution Of India)
શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ?

ગૃહ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

26મી જાન્યુઆરી, 1950
26મી જાન્યુઆરી, 1949
15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
"મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ?

25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને
આપેલ પૈકી કોઈ પણ નહીં
ભારતના દરેક નાગરિકને
21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP