ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યક્તિની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 50 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 3જો બંધારણીય સુધારો 1952 9મો બંધારણીય સુધારો 1958 10મો બંધારણીય સુધારો 1957 7મો બંધારણીય સુધારો 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓની ફરિયાદોના ઉકેલ માટે સ્વતંત્ર ન્યાયપંચનું માળખું ઊભું કરવાની ભલામણ સૌ પ્રથમ કોણે કરી હતી ? જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ જે. સી. શાહ સમિતિ કાકા કાલેલકર સમિતિ દ્વિતીય પગાર પંચ કાનૂન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? એક માસ ત્રણ માસ છ માસ છ અઠવાડિયા એક માસ ત્રણ માસ છ માસ છ અઠવાડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદી અંગેની જોગવાઈ કલમ ___ માં કરવામાં આવી છે. 15 17 18 21 15 17 18 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP