ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 35 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 27 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વતંત્ર' ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે ? અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) અનુચ્છેદ - 19(1)(C) અનુચ્છેદ - 19(1)(D) અનુચ્છેદ - 19(1)(B) અનુચ્છેદ - 19(1)(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના રખેવાળ (રક્ષક) તરીકેની ભૂમિકા કોણે ભજવવાની રહે છે ? સર્વોચ્ચ અદાલત સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન સર્વોચ્ચ અદાલત સંરક્ષણ પ્રધાન રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રક મહાલેખા પરિક્ષક (Comptroller Auditor General of India) ની નિમણૂક કોણ કરે છે ? પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રિય નાણાં મંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષનો કાર્યકાળ ___ હોય છે. છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી આપેલ પૈકી એક પણ નહીં પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) છ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી ચાર વર્ષ અથવા 58 વર્ષની ઉંમર સુધી આપેલ પૈકી એક પણ નહીં પાંચ વર્ષ અથવા 70વર્ષની ઉંમર સુધી (આમાંથી જે પહેલા હોય તે) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP