ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના લોકનાટય ભવાઈનો પ્રારંભ કોણે કર્યો ? અસાઈત ઠાકર નરસિંહ નારદ ભાલણ અસાઈત ઠાકર નરસિંહ નારદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ નાના ભટ્ટ રામાનંદ ભાણદાસ દેવીદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદી ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદી ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નરસિંહ મહેતા'એ રચેલી કઈ કૃતિમાં આખ્યાનના મૂળ જોવા મળે છે ? વસંતના પદો સુદામાચરિત્ર હૂંડી શ્રાદ્વ વસંતના પદો સુદામાચરિત્ર હૂંડી શ્રાદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચંદ્રાસન સિંહાસન સીન જેવું આસન સિંહનું આસન ચંદ્રાસન સિંહાસન સીન જેવું આસન સિંહનું આસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી દર્શક સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ ઝવેરચંદ મેઘાણી દર્શક સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP