ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ?

23 એપ્રિલ, 1949
26 જાન્યુઆરી, 1948
15 જુલાઈ, 1947
24 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ?

સ્પીકર
રાજયસભાના સભ્ય
સંસદીય સચિવ
ઉદ્યોગ મંત્રીશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

રાહત કમિશનર
રાહત નિયામક
મુખ્ય સચિવ
CEO-GSDMA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP