ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ? મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર મુખ્ય સ્પીકરશ્રી મુખ્યપ્રધાન સંસદીય સચિવ સ્પીકર મુખ્ય સ્પીકરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાના ઘડતર સમયે સ્વાસ્થ્યના કારણોસર સભ્યપદનો અસ્વીકાર કોણે કર્યો હતો ? એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી એન. ગોપાલસ્વામી જે.બી કૃપલાણી જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? એચ.પી.મોદી હોમી વાડીયા કેબુસરો કાબરાજી એચ. એમ. મોદી એચ.પી.મોદી હોમી વાડીયા કેબુસરો કાબરાજી એચ. એમ. મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP