ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભામાં કયા દિવસે ‘જન ગણ મન' ગીતને રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1948 23 એપ્રિલ, 1949 15 જુલાઈ, 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કલ્યાણ રાજ્યનાં મૂળભૂત લક્ષણોમાં નીચેના પૈકી કયું નથી ? સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વહીવટ સામાજિક વીમો સામાજિક સેવાઓ ગરીબી નિવારણના કાર્યક્રમો સામાજિક વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ગૃહોએ વિધેયક પસાર કર્યું હોય અને તે રાષ્ટ્રપતિની અનુમતિ માટે રજૂ કરવામાં આવેલ હોય ત્યારે તે વિધેયક પુર્નવિચારણા માટે ગૃહને પરત મોકલી શકે છે તેવી જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ? અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -117 અનુચ્છેદ -75 અનુચ્છેદ - 111 અનુચ્છેદ - 85 અને 87 અનુચ્છેદ -117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રિમાન્ડ એક સાથે મંજૂર કરે છે ? 15 દિવસ 14 દિવસ 10 દિવસ 7 દિવસ 15 દિવસ 14 દિવસ 10 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? સમતા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન વિશાખા જજમેન્ટ સમતા જજમેન્ટ ઇન્દ્રસ્વાહનેય કેસ વી.એન. ગોધાવર્દન વિશાખા જજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભા અને કારોબારી સિવાય કેન્દ્ર સરકારનું ત્રીજું અંગ કયું છે? પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર પંચાયત વહીવટી તંત્ર સૈન્ય ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP