ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?

જયપ્રકાશ નારાયણ
લક્ષ્મીમલ સિંઘવી
બાબાસાહેબ આંબેડકર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જાહેર રોજગારીની બાબતમાં તકની સમાનતા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ -16
અનુચ્છેદ -12
અનુચ્છેદ -13
અનુચ્છેદ -19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ?

ભારતના નાગરિક હોવા જોઈએ
સરકારી કર્મચારી હોવો જોઈએ
35 વર્ષથી વધુ ઉંમર હોય
સંસદ સભ્ય ન હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ વર્ષના કયા સત્રમાં સંસદના બંને ગૃહોને સંબોધિત કરે છે ?

પ્રથમ સત્રમાં (બજેટ સત્રમાં)
બધાજ સત્રમાં
ચોમાસુ સત્રમાં
શિયાળુ સત્રમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP