ભારતનું બંધારણ (Constitution Of India) આધુનિક ઈતિહાસમાં ભારતના વહીવટ કાયદા વિશેનું પ્રથમ પુસ્તક કોણે લખ્યું હતું ? એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ એન. એન. ઘોષ દાદાભાઈ નવરોજી રમેશચંદ્ર દત બિપીનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના પ્રથમ સત્રની શરૂઆત ક્યારે થઈ હતી ? 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 13 નવેમ્બર, 1946 13 ડિસેમ્બર, 1946 9 નવેમ્બર, 1946 9 ડીસેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ? અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 46 અનુચ્છેદ - 48 અનુચ્છેદ - 48-ક અનુચ્છેદ - 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્યાં બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી ? 42 માં 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં 42 માં 40 માં 44 માં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 21 23 22 20 21 23 22 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 4 2 5 6 4 2 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP