ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય કાયદો કહેવાય બિલ માન્ય થયું કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર જસ્ટીસ બી.એલ. યાદવ જસ્ટીસ આર. એન. પ્રસાદ જસ્ટીસ શ્યામસુંદર જસ્ટીસ બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ કેબીનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન રાષ્ટ્રપતિ કેબીનેટ મિનીસ્ટ્રી લોકસભા અને રાજ્યસભા વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબિનેટ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ કેબિનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 57 આર્ટિકલ – 43 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 15 ઓગસ્ટ, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP