ભારતનું બંધારણ (Constitution Of India) 'ધર્મપરિવર્તન' કેવો દરજ્જો કહેવાય ? અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો અર્પિત દરજ્જો અર્જિત દરજ્જો ધાર્મિક દરજ્જો અર્પિત અને અર્જિત બંને દરજ્જો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારા બાદ સિક્કિમને ભારતનું રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું હતું ? 26 36 56 46 26 36 56 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ___ હતા. ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ડૉ. હમીદ અન્સારી ડૉ. ઝાકિર હૂસેન ડૉ. રાધાકૃષ્ણન ડૉ. રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારી તંત્રથી અલગ કરવા રાજ્ય પગલા ભરશે' આ બાબત નીચેના પૈકી શામાં દર્શાવવામાં આવેલી છે ? આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હકો આમુખ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણનો કયો અનુચ્છેદ જિલ્લામાં પંચાયતો અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ અને નગરપાલિકાઓના આયોજનના એકત્રીકરણ સારું જિલ્લા આયોજન માટે સમિતિની જોગવાઈ કરે છે ? અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A અનુચ્છેદ-243ZD અનુચ્છેદ-243B અનુચ્છેદ-243ZE અનુચ્છેદ-243A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરીકતા વિશે ભારતીય બંધારણના કયા પ્રકરણમાં સમાવેશ કરવામાં આવેલ છે ? તૃતીય પ્રથમ દ્વિતીય ચતુર્થ તૃતીય પ્રથમ દ્વિતીય ચતુર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP