ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકનની પુનઃ સ્થાપના કરવાની સતા કોને છે ? સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતને સર્વોચ્ચ અદાલતને વડી અદાલતને જિલ્લા અદાલતને બધી જ અદાલતને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી સ્પીકર રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નીતિ આયોગ'ની રચના કઈ રીતે કરવામાં આવેલી હતી ? બંધારણમાં જરૂરી સુધારો કરીને સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી બંધારણમાં જરૂરી સુધારો કરીને સંસદમાં કાયદો સુધારીને કોર્ટના ચુકાદાનું પાલન કરવા મંત્રીમંડળના સચિવાલયના ઠરાવથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ? સર્ટીઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ સર્ટીઓરરી મેન્ડેમસ કૉ-વોરન્ટો હેબિયસ કોર્પસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 158 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 આર્ટિકલ – 158 આર્ટિકલ – 141 આર્ટિકલ – 137 આર્ટિકલ – 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદમાં કયા પ્રકારનું વિધેયક રાષ્ટ્રપતિની અનુમતિ સિવાય રજૂ કરી શકાતું નથી ? કૃષિ વિષયક શિક્ષણ વિષયક સંરક્ષણ વિષયક નાણાં વિષયક કૃષિ વિષયક શિક્ષણ વિષયક સંરક્ષણ વિષયક નાણાં વિષયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP