ભારતનું બંધારણ (Constitution Of India)
અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ
સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ
સામાજિક પછાત વર્ગ
આર્થિક પછાત વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જે રાજ્યોમાં વિધાનસભાના બે ગૃહો હોય છે ત્યાં વિધાન પરિષદનો કાર્યકાળ કેટલો હોય છે ?

4 વર્ષ
5 વર્ષ
વિસર્જનને પાત્ર નથી, દર બીજા વર્ષે એક તૃતિયાંશ સભ્યો નિવૃત્ત થાય છે.
7 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકસભામાં અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 330
આર્ટિકલ – 96
આર્ટિકલ – 128(ક)
આર્ટિકલ – 251

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ?

રાષ્ટ્રીય પ્રાણી - સિંહ
રાષ્ટ્રીય પક્ષી - મોર
રાષ્ટ્રીય ફળ - કેરી
રાષ્ટ્રીય ફૂલ - કમળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ?

રાજ્યસભા
લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ
લોકસભા અને રાજ્યસભા
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP