ભારતનું બંધારણ (Constitution Of India) 'અન્ય પછાત વર્ગ'ને રાષ્ટ્રીય કક્ષાએ કયા નામથી ઓળખવામાં આવે છે ? માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન રાણે કમિશન દૂબે કમિશન માંડલ કમિશન ગોપાલકૃષ્ણ કમિશન રાણે કમિશન દૂબે કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી ભારતના બંધારણની કઈ જોગવાઈઓ ‘સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ' બાબતે છે ? અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 અનુચ્છેદ-148-151 અનુચ્છેદ-308-329 અનુચ્છેદ-348-351 અનુચ્છેદ-308-323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતી પંચ અધિનિયમ કયા વર્ષમાં બન્યો ? 1998 1995 1990 1992 1998 1995 1990 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ક્ષેત્રને અનુસૂચિત ક્ષેત્ર જાહેર કરવાની સત્તા કોને હોય છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સ્થાનીય સરકારની સંસ્થાને નાણાંકીય રીતે સ્વાયત બનાવવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ કોના દ્વારા મૂકવામાં આવ્યો હતો ? લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે લોર્ડ મેયો લોર્ડ મેકોલ લોર્ડ કર્ઝન લોર્ડ જોટકાફે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષે છત્તીસગઢ, ઝારખંડ નવા રાજ્યો બન્યા ? ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ઈ.સ.2000 ઈ.સ.2010 ઈ.સ.2012 ઈ.સ.2005 ઈ.સ.2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP