ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ? પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ અધિકાર પૃચ્છા પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ ઉત્પ્રેષણ અધિકાર પૃચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા વર્ષમાં બંધારણમાં સુધારો કરીને મૂળભૂત ફરજોનો બંધારણમાં સમાવેશ કરવામાં આવ્યો હતો ? 1976માં 1978માં 1980માં 1972માં 1976માં 1978માં 1980માં 1972માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 312 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરોપનિષદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલ માટે કયું વિધાન સત્ય નથી ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદો ધરાવશે. રાષ્ટ્રપતિ નકકી કરશે તે જ મહેનતાણું મળશે. ભારતના રાજ્યક્ષેત્રમાંના તમામ ન્યાયાલયોમાં સુનાવણીનો હક રહેશે. જો મતદાન સમયે 'ટાઇ' પડે, તો માત્ર તેવા સંજોગોમાં પોતાના મતનો ઉપયોગ કરી શકશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP