ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ગૃહપ્રધાન સ્પીકર અને ચેરમેન પ્રધાનમંત્રી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજકીય પક્ષોને ચિહ્ન કોણ ફાળવે છે ? આપેલ માંથી કોઈ પણ નહીં ભારતીય ચૂંટણી પંચ રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ આપેલ માંથી કોઈ પણ નહીં ભારતીય ચૂંટણી પંચ રાજકીય પક્ષોના પ્રમુખ ભારતના રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગના કમિશનરની નિમણૂંક, સમિતિની ભલામણથી રાષ્ટ્રપતિ કરે છે. આ સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા રાષ્ટ્રપતિ ગૃહમંત્રી પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ દ્વારા જારી કરવામાં આવેલ વટહુકમની અવધિ કેટલી હોય છે ? છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ છ માસ એક માસ છ અઠવાડિયા ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ભંગ બદલ નીચેના પૈકીનું કયુ વિધાન યોગ્ય છે ? માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. માત્ર વડી અદાલત સમક્ષ જ, કેસ લઇ જઇ શકાય છે. માત્ર સર્વોચ્ચ અદાલત સમક્ષ જ, કેસ લઈ જઈ શકાય છે. અદાલતનો આશરો લઈ શકાય છે. અદાલનનો આશરો લઇ શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કયુ બિલ પાછું પણ મોકલી શકતા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? નાણાંકીય બિલ સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં નાણાંકીય બિલ સંરક્ષણ બિલ કાયદાકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP