ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ બાબતની જોગવાઈઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ? આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 245 આર્ટિકલ – 243 આર્ટિકલ – 246 આર્ટિકલ – 244 આર્ટિકલ – 245 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સૂચના આયોગની રચના ક્યારે કરવામાં આવેલ હતી ? સને 2008 સને 2005 સને 2007 સને 2006 સને 2008 સને 2005 સને 2007 સને 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોકસેવા આયોગના સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને આપે છે ? માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. કાયદા મંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન.ગવર્નરશ્રી માન. મુખ્યમંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 245 - 255 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની વડી અદાલતને બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રીટ(આજ્ઞાપત્ર) આપવાની સત્તા છે ? અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 અનુચ્છેદ – 227 અનુચ્છેદ – 226 અનુચ્છેદ – 32 અનુચ્છેદ – 217 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ? સોલિસિટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સોલિસિટર જનરલ સ્પીકર એટર્ની જનરલ સપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP