ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકસભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશિક મતદાર મંડળોમાં વિભાજનની ફેર ગોઠવણી કયારે કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે સ્વારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાય પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની 370મી કલમ કોના દ્વારા તૈયાર કરવામાં આવી હતી ? ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ટી.એન. સત્યપંથી આર.કે. સુબ્રમણ્યમ ગોપાલાસ્વામી આયંગર એસ. ચેન્નારેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર નાણામંત્રી કોણ છે ? શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા શ્રી અરવિંદભાઈ સંઘવી શ્રી સનત મહેતા શ્રી સુરેશભાઈ મહેતા શ્રી વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બે કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે. રાષ્ટ્રપતિ સંસદ લોકસભા સર્વોચ્ચ અદાલત રાષ્ટ્રપતિ સંસદ લોકસભા સર્વોચ્ચ અદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન RBIના ગવર્નર નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન RBIના ગવર્નર નાણામંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP