GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
પ્રમાણિકતાથી સોનીનો ધંધો કરતા હોવા છતાં પોતાના ઉપર બહેન અને બાદશાહ બન્નેએ અવિશ્વાસ વ્યક્ત કરતાં ખૂબજ વ્યથિત થઇ ધંધાનો ત્યાગ કરી સત્યની શોધમાં નીકળી પડેલ પ્રસિદ્ધ કવિનું નામ જણાવો.

શામળ
નર્મદ
અખો
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP