Talati Practice MCQ Part - 5
શહિદ સ્મારકનો ઉકેલ ક્યા મુખ્યમંત્રીના શાસન દરમિયાન આવ્યો ?

બળવંતરાય મહેતા
હિતેન્દ્રભાઈ દેસાઈ
બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
ગાંધીજીએ કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે ?

વલ્લભભાઈ પટેલ
ઝવેરચંદ મેઘાણી
ચંદ્રકાન્ત મહેતા
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
જોડાક્ષરને ___ પણ કહેવાય છે.

આપેલ પૈકી એક પણ નહીં
સંયુક્તાક્ષાર
સયુક્તાક્ષાર
સંયુક્તાક્ષર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 5
'વ્યોમ તો વ્યોમના જેવું, સિંધુ એ સિંધુના સમો’ :- અલંકાર ઓળખાવો.

અનન્વય
સ્વભાવોક્તિ
રૂપક
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP