GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

રૂ.270
રૂ.300
રૂ.320
રૂ.240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

ડાહ્યાભાઈ નાયક
મહાત્મા ગાંધીજી
અમૃતલાલ ઠક્કર
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક રકમનાં 5% સાદા વ્યાજના પાંચમાં વર્ષ અને છઠ્ઠા વર્ષના વ્યાજમાં રૂ. 42 નો તફાવત છે. આ સંજોગોમાં મુદ્દલ કેટલી હશે ?

12000 રૂ.
840 રૂ.
7600 રૂ.
8400 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP