GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
કેન્દ્ર સરકાર દ્વારા પંચાયતોને અનુદાન આપવાની શરૂઆત ક્યારથી થઈ ?

પ્રથમ નાણાં પંચથી
બંધારણના આરંભથી
73મા બંધારણ સુધારા બાદ
પંચાયતોએ 1990માં કરેલી માગણીઓ બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
અશોક મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોર સુંદર હોય તેથી.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.
મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ?

રાજ્યપાલ
રાષ્ટ્રપતિ
વિધાનસભા અધ્યક્ષ
મુખ્યમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP