GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો.

એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં
કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો
કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો
સફળતા ન મળે એટલે પક્ષીને મારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?

ફોન્ટ ટૂલબાર
સ્ટાન્ડર્ડ ટૂલબાર
ટેક્સ્ટ ટૂલબાર
ફોર્મેટિંગ ટૂલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP