GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
‘મોરના ઈંડા ચીતરવાં ન પડે' કહેવતનો અર્થ જણાવો.

મોરનું ઈંડુ ચીતરેલું જ હોય છે.
મોર સુંદર હોય તેથી.
ઈંડા સુંદર ચીતરેલાં જ હોય.
માતા-પિતાના સંસ્કાર - ગુણો બાળકોમાં આપોઆપ આવે છે તેને કેળવવા પડતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો. -"બે પાંદડે થવું”

બેમત ના હોવું
પાંદડા બે થવા
આર્થિક સ્થિતિ સારી થવી
એકના બે થઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નીચે આપેલ વાક્યમાંના રેખાંકિત શબ્દનો કૃદંતનો પ્રકાર જણાવો.
લખવું વાંચવું એ કંઈ કેળવણી નથી.

વિધ્યર્થકૃદંત
વર્તમાનકૃદંત
ભવિષ્યકૃદંત
સંબંધકકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP