GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો.

પ્રભાશંકર ત્રિવેદી
પ્રફુલ્લભાઈ ખરસાણી
અરવિંદ વૈદ્ય
જયશંકર ભોજક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સનદી સેવા ‘‘પક્ષથી પર” હોવી જોઈએ અને “રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" એવું કોણે કહ્યું છે ?

બી. આર. આંબેડકર
જગજીવનરામ
જવાહરલાલ નેહરુ
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP