બાયોલોજી (Biology)
કયા ગ્રીક તત્વચિંતકે પણ સજીવોનું વર્ગીકરણ સૂચવ્યું ?

કેરોલસ લિનિયસ
બેન્થમ અને હુકર
એરિસ્ટોટલ
હકસલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિના નમૂનાનું આરોપણ કરવા વપરાતું નિશ્ચિત કદનું પૂઠુ એટલે...

કોબાલ્ટપત્ર
તામ્રપત્ર
હર્બેરિયમપત્ર
ક્લોરાઈડપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ?

સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ
નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ)
ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા)
સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP