ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનો અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર આદિવાસી વિસ્તારો હિમાલયના પહાડી વિસ્તાર જમ્મુ કાશ્મીરનો વિસ્તાર જંગલ વિસ્તાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી / કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 અનુચ્છેદ -312 અનુચ્છેદ -310 અનુચ્છેદ -311 અનુચ્છેદ -309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદાની રૂએ... રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. બન્નેના અધ્યક્ષ બની શકે છે. આપેલ પૈકી એક પણ નહીં લોકસભાના અધ્યક્ષ બને છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર મુખ્યમંત્રી રાજ્યપાલ રાષ્ટ્રપતિ સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? કઠોરોપનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ કઠોરોપનિષદ સામવેદ મૂંડકોપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ વિધાનસભા મુખ્યપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP