સમાસ
'મહાદેવ' શબ્દનો સમાસ ઓળખાવો.
સમાસ
'નર્મદા' સમાસ લખો.
સમાસ
બહુવ્રીહી સમાસનું કયું સાચું ઉદાહરણ નથી તે જણાવો.
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા
સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.