સમાસ
નીચેનામાંથી કયો સમાસ એકપદપ્રધાન નથી ?
સમાસ
સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ?
સમાસ
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો ખોટો છે ?
સમાસ
નીચે આપેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આબોહવા
સમાસ
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મ થી કરી.
સમાસ
'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો.