GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતીય મંત્રીમંડળ વ્યવસ્થાના જનક કોને કહેવામાં આવે છે ?

લોર્ડ કેનિંગ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્તો
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચે આપેલમાંથી કોની ચૂંટણીમાં નોટા (NOTA) ની જોગવાઇ લાગુ પડતી નથી ?

આપેલ બંને
રાષ્ટ્રપતિ
એક પણ નહીં
ઉપરાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ?

એક પણ નહીં
બહુમતીથી લેવાય
ગતિશીલ અને અનુભવી દ્વારા લેવાય
સર્વાનુમતે લેવાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
સૌરાષ્ટ્રનો સૌપ્રથમ મીઠાનો સત્યાગ્રહ કયો હતો ?

ખાખરેચી સત્યાગ્રહ
ધોલેરા સત્યાગ્રહ
વણોદ સત્યાગ્રહ
વળા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP