Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
1.25%
93.75%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો.

માધવપુર
નવાદ્વીપ
પાલની
કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો.

શરતવાચક
પરિણામવાચક
વિરોધવાચક
સમુચ્યવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ?

અવનધ વાદ્ય
ધન વાદ્ય
તંતુ વાદ્ય
સુષિર વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ?

નવી દિલ્હી
બેંગલોર
ભોપાલ
દહેરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાજીરાવ પ્રથમ
બાલાજીરાવ બીજો
બાલાજી વિશ્વનાથ બીજા
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP