Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 6.25% 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ જણાવો. માધવપુર નવાદ્વીપ પાલની કોલકાતા માધવપુર નવાદ્વીપ પાલની કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. શરતવાચક પરિણામવાચક વિરોધવાચક સમુચ્યવાચક શરતવાચક પરિણામવાચક વિરોધવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ? અવનધ વાદ્ય ધન વાદ્ય તંતુ વાદ્ય સુષિર વાદ્ય અવનધ વાદ્ય ધન વાદ્ય તંતુ વાદ્ય સુષિર વાદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ? નવી દિલ્હી બેંગલોર ભોપાલ દહેરાદૂન નવી દિલ્હી બેંગલોર ભોપાલ દહેરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ? બાજીરાવ પ્રથમ બાલાજીરાવ બીજો બાલાજી વિશ્વનાથ બીજા બાલાજી વિશ્વનાથ બાજીરાવ પ્રથમ બાલાજીરાવ બીજો બાલાજી વિશ્વનાથ બીજા બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP