સામાન્ય જ્ઞાન (GK)
અરુણાચલમાં આવેલા નામચિક-નામ્ફુક ક્ષેત્રો શેના માટે જાણીતા છે ?

બોકસાઈટ
કોલસો
ઝીંક
ઓઇલ અને પ્રાકૃતિક ગેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

મામલતદારશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ
કલેકટરશ્રીએ
સરપંચશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાં વિવાદાસ્પદ લેખક કોણ નથી ?

સલમાન રશ્દી
નિરાદ ચૌધરી
આર. કે. નારાયણ
ખુશવંતસિંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
PM-દક્ષ (PM-DAKSH) યોજનાની અમલીકરણ એજન્સી કઈ છે ?

મહિલા અને બાળ વિકાસ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
એક પણ નહીં
સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

ગણદર્પણ
તરંગવઈ
કહાવલી
દ્રયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP