સામાન્ય જ્ઞાન (GK)
આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ?

શાલિભદ્રસૂરિ
મલયગીરીસૂરિ
નરચંદ્રસૂરિ
માણિક્યચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું શ્રેય કોને ફાળે જાય છે ?

શ્રીમતી માર્ગરેટ થેચર
શ્રીમતી શિરિમાવો ભંડારનાયક
કુ. બેનઝીર ભુટ્ટો
શ્રીમતી ઇન્દિરા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP