Loading [Contrib]/a11y/accessibility-menu.js
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના શિક્ષાના કથન કથવા યુક્ત તારા સમીપે
છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિયે દીર્ધ તેવી.
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હદે ન ફૂલી રાધિકા, ભમર કનૈયાલાલ.
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
લાંબા છે જ્યાં દિન, પ્રિય સખી! રાત્રિએ દીર્ધ તેવી