છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ના તારો અપરાધ આમ ત્યજવા જેવો લગારે થયો.

શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ઘરા
હરિગીત
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ?

શિખરિણી
મંદાક્રાંતા
શાર્દૂલવિક્રીડિત
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

પૃથ્વી
શિખરિણી
મંદાક્રાંતા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

દોહરો
હરિગીત
ચોપાઈ
સવૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
રાજાના દરબારમાં રસિકડી મેં બીન છેડી અને

શાર્દૂલવિક્રીડિત
હરિગીત
સવૈયા
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP