છંદ
છંદના સૂત્રમાં કેટલા ગણ છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ
છંદ
હરિગીત છંદની માત્રાઓ કેટલી હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
મને બોલાવે ઓ ગિરિવર તણાં મૌન શિખરો
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
હીરાની કણિકા સમાન ઝળકે, તારા ઝગારે ગ્રહો
છંદ
નીચેનામાંથી કયા છંદને બંધારણમાં 17 અક્ષર નથી ?