છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"તમારા આત્માનો અમર વરણે દીપક ધરો"
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો
છંદ
31/32 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચેનામાંથી કયો છંદ માત્રામેળ નથી ?
છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
નિતનિત વલોણાનાં એનાં અમી ધરતી હતી.