ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ ક્યા નામે ઓળખાય છે ? કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા આલિયા બેટ કોરિનાળ ખદીર બેટ બાણ ગંગા આલિયા બેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બંને ગોળાર્ધમાં 30° અક્ષાંશની આસપાસ 8 થી 15 કિ.મી.ની ઉંચાઈના વાતાવરણમાં સર્પાકાર પટ્ટામાં અત્યંત વેગીલા પવનો જોવા મળે છે. આ પવનો ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ નોર્વેસ્ટર આપેલ પૈકી એક પણ નહીં આઈ.ટી.સી. ઝોન જેટ સ્ટ્રીમ નોર્વેસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી જબલપુર ઝાંસી આણંદ નવસારી જબલપુર ઝાંસી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR) દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે ? 6 8 7 9 6 8 7 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં વસતીની સૌથી ઓછી ગીચતા ક્યા રાજ્યમાં છે ? નાગાલેન્ડ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ રાજસ્થાન અરુણાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ? આંદામાન દ્વિપ સમુહ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ હરિયાણા આંદામાન દ્વિપ સમુહ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP